Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

રાજકોટની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન લોકોના ભોજનમાં ઈયળ નીકળી !!

રાજકોટની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન ફેસેલિટીમાં હોબાળો થયો હતો. દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા છે. ભોજનના સમયે તેમાં ઈયળ નીકળતા ત્યાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો....

રાજકોટમાં સવારે 34 કેસ અને સાંજે પાછા 10 કેસ નોંધાયા,એક જ દિવસમાં 44 કેસ...

આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૩/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૦ (દસ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે. (૧) લીરીયા વિષ્ણુભાઈ ગીરધરભાઈ (૫૧/પુરૂષ) સરનામું...

રાજકોટ: રૈયાધાર નજી સ્કોર્પિયો કારમાંથી દારૂ સાથે 3 શખ્શોને ને રૂ. 10,25,580 ના મુદ્દામાલ...

(અલનસીર માખણી દ્વારા) રાજકોટ:  રાજકોટના રૈયાધાર ડ્રીમસિટી પાછળથી દારૂ લઈને જતા ત્રણ શખ્શોને  ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રૈયાધાર ડ્રીમસિટી પાછળથી દારૂ લઈને જતા ત્રણ શખ્શો (1)-સંજય ભીખુભાઇ...

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં 12 જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં...

રાજકોટ: પત્રકારના નામે તોડ કરવા નીકળેલી લેભાગુ ટોળકીના ચાર જેટલા સભ્યોની પોલીસે કરી ધરપકડ

પોલીસે આરોપી રીઝવાના પાસેથી મોરબીના ચક્રવાત ન્યુઝ નામનું પ્રેસકાર્ડ કબ્જે કર્યું છે. રીઝવાના પાસે હાલ પ્રેસ રિપોર્ટરનું કાર્ડ તો છે પરંતુ તેણીને પોતાનું નામ સુદ્ધા લખતા નથી આવડતું. રાજકોટ : પત્રકારત્વને લોકશાહીનો ચોથો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...