Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ : 154 કરોડના ખર્ચે બનેલા આધુનિક બસસ્ટેન્ડમા સુવિધાને બદલે ઉપાધિ!

(અલનસીર માખણી)  રાજકોટ: રાજકોટમાં 153 ના ખર્ચે બનેલ બસસ્ટેન્ડમાં માંડ 60 ટકા બસોની જ અવર-જવર શકય : જુનુ બસ સ્ટેન્ડ શું ખોટુ હતું? હવે બે-બે બસ સ્ટેશનનો ખર્ચ માથે પડવા લાગ્યો:...

રાજકોટમાં સવારે 34 કેસ અને સાંજે પાછા 10 કેસ નોંધાયા,એક જ દિવસમાં 44 કેસ...

આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૩/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૦ (દસ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે. (૧) લીરીયા વિષ્ણુભાઈ ગીરધરભાઈ (૫૧/પુરૂષ) સરનામું...

કોરોના થી ડિપ્રેશન ભર્યા વાતાવરણ વચ્ચે સંગીત ના સુર રેલાવતા રંગીલા રાજકોટીયન

(સુનિલ રાણપરા) રાજકોટ: રાજકોટને અમસ્તું જ રંગીલું નથી કહેવાતું ! લોકડાઉન અને કોરોનાના ડર વચ્ચે સમગ્ર દેશમાં જનજીવન ધીમે ધીમે પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. રાજકોટમાં પણ ફરીથી લોકો પોતાની રીધમમાં...

રાજકોટ પોલીસ દ્વારા 14 કિ.મી.ની હેલમેટ રેલી યોજાઇ

રાજકોટ પોલીસ દ્વારા આજથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત હેલમેટ રેલી યોજવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના અધિકારીઓએ આ હેલમેટ રેલીનું...

આનંદો : E-KYC વગર પણલાભાર્થીઓને મળશે રાશન

રાજકોટ, તા. 31 ગુજરાત સરકાર દ્વારા રાશનકાર્ડમાં સમાવિષ્ટ દરેક લોકોનું એ કહેવાય સી કરવાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની ડેડલાઈન 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી પરંતુ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...