Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

કોરોના બે ડગલાં આગળ રાજકોટ બે વર્ષ પાછળ! 56 દિવસમાં ક્યા ધંધામાં કેટલું નુકસાન

રાજકોટની બજારનું 50 દિવસનું સરવૈયું શહેરમાં 17000 કરોડના વ્યવહારો ઠપ થતાં હવે માઠી દશા રાજકોટ તા.22 રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી બજારોમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયું છે. હજુ જોઈએ તેવી રોનક વેપારીઓના ચહેરા ઉપર...

રાજકોટ: આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2ના કાર્યાલયનો પ્રારંભ

રાજકોટ: રાજકોટમાં યુવા જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં-2 ના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ હતો.  

રાજકોટમાં કોરોના કહેર જારી , વધુ 16 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 831એ ...

રાજકોટ:  આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.24/07/2020 ના રોજ બપોરે 12:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધીમાં વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે. (૧) અમરદીપસીંગ મોહિંદરસીંગ (૩૩/પુરૂષ) સરનામું :...

રાજકોટમાં સવારે 34 કેસ અને સાંજે પાછા 10 કેસ નોંધાયા,એક જ દિવસમાં 44 કેસ...

આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૩/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૦ (દસ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે. (૧) લીરીયા વિષ્ણુભાઈ ગીરધરભાઈ (૫૧/પુરૂષ) સરનામું...

રાજકોટ ઠંડુગાર : બે દિવસ ઠંડીનો પારો હજી 10થી 13 ડિગ્રી રહેશે

રાજકોટ: ગઈકાલે બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...