મોરબીના હોમગાર્ડના જવાન ગીરીશભાઈનું કોરોનામા મૃત્યુ

0
141
/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી, મોરબી) મોરબી: હાલ જ્યારે કોરોનાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે  હોમગાર્ડના જવાનોની મોરબીના દરેક ચેકીંગ પોઇન્ટ પર સારી કામગીરીઓ છે તે ત્યારે પોતાના જીવના જોખમે જે યુવાને ફરજ નિભાવી તેવા ગીરીશભાઈ અશોકભાઈ આગ્રાવત નું કોરોના ના કારણે આજરોજ મૃત્યુ થયું હોવાથી સમગ્ર હોમગાર્ડના તેમના મિત્રર્તુળમાં શોક છવાયો છે અને આ દુઃખદ બનાવ બદલ ગીરીશભાઈને તમામ હોમગાર્ડ પરિવાર હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે. તેમજ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવા ગીરીશભાઈને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ પણ સલામી સાથે હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે

(કોરોના વોરિયર્સ, ગિરીશભાઇ અશોકભાઈ અગ્રાવત)
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/