મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અજય લોરિયા દ્વારા 15,000 તિરંગાનું વિતરણ કરાશે

0
2
/

મોરબી : મોરબીના સેવાભાવી અને દેશ ભક્ત અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે હર ઘર તિરંગાને સાર્થક કરવા અને લોકોમાં દેશ ભક્તિ જાગૃત કરવા 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તા. 14 ઓગસ્ટ 2024 ને સવારે 9 કલાકથી સુપર માર્કેટ પાસે 15,000 તિરંગાનું વિના મૂલ્યે વિતરણ કરાશે. તો મોરબીના દેશભક્તોને આ તિરંગાનો લાભ લેવા અજય લોરિયા દ્વારા અનુરોધ કરાયો છે.

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/