મોરબી જીલ્લામાં આજે કોરોનાના વધુ ૧૮ કેસ, ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ

0
13
/

મોરબી જીલ્લામાં તાજેતરમાં કોરોનાના કેસો પ્રતિદિન વધી રહ્યા છે જેમાં આજે નવા ૧૮ કેસ નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે

મોરબીમાં નવા કેસોમાં મોરબીના કુલ ૧૩ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૦૯ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે હળવદના શહેરી વિસ્તારમાં ત્રણ કેસ અને ટંકારાના ગ્રામ્ય પંથકમાં બે કેસ નોંધાયા છે જીલ્લામાં કુલ ૧૮ કેસો નોંધાયા છે તો વધુ ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૯૫૪ થયો છે જેમાં ૧૮૭ એક્ટીવ કેસ, અત્યાર સુધીમાં કુલ ૭૧૭ દર્દીઓ સ્વસ્થ થઇ ચુુક્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/