મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર પ્રતિયોગીતા

0
102
/

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને પી જી પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ ને જન્માષ્ટમીના દિવસે પી જી પટેલ કોલેજ, શનાળા રોડ મોરબી ખાતે સવારે ૦૯ : ૩૦ ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર પ્રતિયોગીતાનું આયોજન કરાયું છે

        જેમાં ભાગ લેનારે જન્માષ્ટમીના દિવસે પોતાના ઘરેથી બાલકૃષ્ણ ભગવાનને શણગાર કરીને લાવવાના રહેશે જે પ્રતિયોગીતામાં એકથી ત્રણ નંબર આપવામાં આવશે પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન તા. ૨૧ સુધીમાં ૯૮૭૯૩ ૭૦૩૦૭ પર કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન કરાવવા માટે ભાગ લેનારનું નામ, એડ્રેસ અને અભ્યાસની વિગતો સાથે મેસેજ કરવાનો રહેશે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/