લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને પી જી પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ ને જન્માષ્ટમીના દિવસે પી જી પટેલ કોલેજ, શનાળા રોડ મોરબી ખાતે સવારે ૦૯ : ૩૦ ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર પ્રતિયોગીતાનું આયોજન કરાયું છે
જેમાં ભાગ લેનારે જન્માષ્ટમીના દિવસે પોતાના ઘરેથી બાલકૃષ્ણ ભગવાનને શણગાર કરીને લાવવાના રહેશે જે પ્રતિયોગીતામાં એકથી ત્રણ નંબર આપવામાં આવશે પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન તા. ૨૧ સુધીમાં ૯૮૭૯૩ ૭૦૩૦૭ પર કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન કરાવવા માટે ભાગ લેનારનું નામ, એડ્રેસ અને અભ્યાસની વિગતો સાથે મેસેજ કરવાનો રહેશે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)