મોરબી આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ

32
249
/

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ઉકરડા મુક્ત અભિયાન ની વારંવાર રજુઆત કરવા છતા કોઈ તંત્રે કાર્યવાહી નહી કરતા આમ આદમી પાર્ટીએ ઉપવાસ આંદોલન છેેડ્યું છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અન્વયે ઉકરડા નાબૂદી માટે નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાત ના અગત્યના કોઈ કદમો ઉઠાવવામાં ન આવતા આજ રોજથી આમ આદમી પાર્ટી મોરબી દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું. આ પ્રતિક ઉપવાસમાં ભરતભાઇ બારોટ આપ મોરબી જિલ્લા પ્રમુખ, પરેશ પારીઆ આપ મોરબી શહેર પ્રમુખ, મહાદેવભાઇ પટેલ આપ મોરબી માળીયાના પ્રમુખ હોદ્દેદારો આંદોલનમાં જોડાયા હતા.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

32 COMMENTS

Comments are closed.