મોરબીમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માંગ

0
122
/
સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાની કૃષિમંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં વાદળછાયા વાતવરણ વચ્ચે પણ વરસાદ થઈ રહ્યો નથી. ત્યારે ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે કૃત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વિકસાવવામાં આવે તેવી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ કૃષિમંત્રીને રજુઆત કરી છે.

કાંતિલાલ બાવરવા દ્વારા રજુઆતમાં જણાવાયું હતું કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલે છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં હજુ જરૂર પુરતો પણ વરસાદ થયેલ નથી અને ખેડૂતો પોતાના પાકોનું વાવેતર કરવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. હાલમાં વાદળ છાયુ વાતાવરણ રહે છે. અને વરસાદ થતો નથી. ત્યારે આવા વાદળ વાળા વાતાવરણમાં જો કૃત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વિકસાવવામાં આવે તો જગતનો તાત તેના પાકનું સમયસર વાવેતર કરી શકે તેમ છે. પછી જયારે વાતાવરણ નહિ હોય ત્યારે કૃત્રિમ વરસાદ માટે પણ સંજોગો રહેશે નહિ અને વાવેતર યોગ્ય સમય પણ નહી હોય.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/