મોરબી : ભડીયાદ ગામના સખી સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

0
35
/

મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકા પંચાયતના સહયોગથી મિશન મંગલમ મંડળ દ્વારા રોપાઓનું વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભડીયાદ ગામના સખી સંઘના પ્રમુખ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ તથા ગામના સખી મંડળના બહેનો દ્વારા નર્સરીમાંથી વૃક્ષોના રોપાનું ટ્રેક્ટર ભરીને રોપાનું વિતરણ તેમજ વૃક્ષોનુ રોપણ કરવામાં આવેલ હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/