મોરબી: સજ્જનપર ગામે શીંગડું તૂટી જતા કણસતી ગાયની સારવાર કરતી પશુ હેલ્પલાઇન

0
37
/

મોરબી : હાલ સજ્જનપર ગામે બે ગાય વચ્ચે લડાઈ થયા બાદ એક ગાયનું અડધું શીંગડું તૂટી ગયું હતું. જેના કારણે ગાય પીડાથી કણસતી હતી. આ ગાયના માલિકે 10 ગામ દીઠ કાર્યરત 1962 પશુ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. જેથી આ હેલ્પલાઇનના ડો. વિપુલ કાનાણી, ડો. તાબીબ હુસેન અને પાયલોટ હિતેશભાઈ નાગસની ટીમે ગાયની સારવાર કરી તેને પીડામાંથી મુક્ત કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/