મોરબી : મેઘરાજાને મનાવવા વજેપરમાં હનુમાનજી મંદિરે રામધૂન

40
110
/

મોરબી : મોરબીના વજેપરમાં ચકવા હનુમાનજી મંદિર ખાતે મેઘરાજાને મનાવા આજરોજ તારીખ 16ને મંગળવારે 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના વજેપરમા ચકવા હનુમાનજી મંદિર ખાતે આજે સવારે 8:00 થી સાંજના 8:00 વાગ્યા સુધી 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે, કે ચોમાસાનો સમય શરુ થઇ ચુક્યો હોવા છતાં હજી વરસાદ આવ્યો નથી. લોકો ગરમીથી ત્રસ્ત છે. સર્વત્ર પાણીની અછત સર્જાઈ રહી છે. ત્યારે મોરબીમાં ઠેર ઠેર મેઘરાજાને મનાવવા માટે રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વજેપરમાં પણ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. રામધૂન શરુ થઇ ચુકી છે અને આ રામધૂનમાં જોડાવા માટે મોરબીની ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

40 COMMENTS

  1. … [Trackback]

    […] Here you can find 64726 additional Information on that Topic: thepressofindia.com/morbi-meghragaya-mana-va/ […]

Comments are closed.