મોરબી: જુઓ ગ્રીનચોકમાં કુબેરનાથ દાદા ને રુદ્રાક્ષનો શણગાર

0
85
/

[રિપોર્ટ: મોહિત જોશી] મોરબી: મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો

વિગતોનુસાર મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં ભોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી કુબેરનાથ દાદાના દર્શને કોરોના મહામારી વચ્ચે પણ ભોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઇ ધર્મ પ્રત્યે અને દાદા પ્રત્યે લાગણી નો પરિચય આપ્યો હતો

(તસ્વીર: મોહિત જોશી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/