મોરબીના નહેરૂગેઇટ ઉપર ત્રિરંગો આન બાન અને શાનથી લહેરાવી સ્વાતંત્રય પર્વ ઉજવાયું

0
96
/

મોરબી એબીવીપી દ્વારા સ્વતંત્રતા પર્વ ની નગર દરવાજા ચોકે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી મોરબીની આન બાન અને શાન સમા નગર દરવાજા ચોકને રાષ્ટ્રીય ગૌરવ આપીને ત્યા ત્રિરંગો લહેરાવ્યો હતો. અને રાષ્ટ્રગાન ગાય ત્રિરંગાને સલામી આપી હતી.

આ તકે એબીવીપીના પૂર્વ કાર્યકર્તા શક્તિસિંહ જાડેજા, સુખદેવભાઈ દેલવાણીયા, ધ્યાનેશભાઈ રાવલ,સુખદેવસિંહ જાડેજા પ્રતાપસિંહ જાડેજા આ ઉપરાંત હાલ મોરબી નગર મંત્રી મંદિપસિંહ ઝાલા, સહ મંત્રી સંદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા,મયુર સોલંકી દિવ્યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ ઝાલા સહીત ના કાર્યકર્તાઓ ઉપરાન્ત અન્ય લોકો ઉપસ્થિત રહી રાષ્ટધ્વજ ને સલામી અપાય હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/