OMG: પાણીપુરી સ્વાદિષ્ટ જ નહિ પણ આ બીમારીઓને કરી શકે છે છુમંતર, વાંચીને તમે પણ પાણીપુરી ખાતા થઇ જશો

0
105
/

પાણીપુરીનું નામ સાંભળીને કોઈ પણ ના મોંમાંપાણી આવી જાય છે. આમ જોવા જઈએ તો પાણીપુરીને સ્ટ્રીટ ફૂડ માટે જાણી શકાય છે. આ એક એવો નાસ્તો છે જે ખાધા બાદ પેટ ભરાઈ જાય છે. સાથે જ પાણીપુરીનો સ્વાદ પણ જબરદસ્ત હોય છે. પાણીપુરીનો સ્વાદનો અંદાજો ત્યારે જ લગાવી શકાય કે ત્યાં ભીડ કેટલી છે. આ એક સ્વાદિષ્ટ અને ચટપટા ફૂડ છે. જો ભારતની બધી જગ્યાઓ પર મળે છે. પરંતુ બધી જ જગ્યાના સ્વાદ અને નામ અલગ અલગ હોય છે. પાણીપુરીને ગોલગપ્પા, બતાસા, ફુલકી, પકોડીના નામથી ઓળખવામાં આવે છે.

પાણીપુરીના સ્વાદમાં મુખ્ય ભૂમિકા પાણીની હોય છે. પાણીપુરીનું પાણી જેટલૂં સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થય માટે ફાયદાકારક હોય છે. જેનાથી લોકો અજાણ છે. પાણીપુરીતો લોકો ખાતા હોય છે. પરંતુ ક્યારેય તેના ફાયદા નથી જાણ્યા. આજે અમે તમને જણાવીશ પાણીપુરીનું પાણી કેવી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે.

પાણીપુરિના પાણીમાં ફુદીનો, કોથમીર, લીલા મરચા, જીરું, હિંગ, સંચળનો ઉપયોગ કરવામાં આવે છે. પેટની કબજિયાત દૂર કરીને પાચનક્રિયાને સારી બનાવે છે. તેણથી પેટની બીમારી દૂર થાય છે.

બનાવવા માટે વધારે ઘરની વસ્તુઓના ઉપયોગ થાય છે. પુદીનાના પાંદડા, કોથમીર,મરચા,નજીરું, હિંગ, સંચળ,અને લીંબુના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. તમે પણ લોકોની સંખ્યા મુજબ પાણી તૈયાર કરી શકો છો. પાણીપુરીના પાણીમાં જેટલઈ વસ્તુનો મિશ્રણ કરવામાં આવે છે. તે બધામાં ઔષધીય ગુણ હોય છે. જો ઘણા રોગોથી છુટકારો આપે છે.

તો આવો જાણીએ પાણીપુરીના પાણીમાંથી કેટલી-કેટલી બીમારીઓથી ફાયદો થાય છે. પરંતુ પાણીપુરીનું પાણી આયુર્વેદિક હોવું જોઈએ. સાથે જ પાણીમાં કોઈ કેમિકલનું મિશ્રણ નહિ કરવાનું.

પેટના ગેસને દૂર કરે

ઘણા લોકોને પેટમાં ગેસની તકલીફ રહેતી હોય છે. જેનાથી પેત હંમેશા ફુલેલું રહે છે.જેનાથી તમારા કોઈ કામમાં મન નથી લાગતું. જો તમે ઉપરના મસાલાથી બનેલી પાણીપુરીનું પાણીનું સેવન કરો તો તેનાથી ગેસની સમસ્યામાં રાહત થશે. પરંતુ પાણીપુરી વધારે નહિ ખાવાની.

બળતરા અને ખાટા ઓડકારથી છુટકારો

ઘણીવાર તળેલું ખાઈ લેવાથી બળતરા અને ખાટા ઓડકાર આવે છે. ત્યારે ફોદીના વાળું પાણીપુરીના પાણીથી તમને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

પેટનો દુખાવો દૂર કરે

ઘણીવાર વધારે ખાઈ લેવાથી પેટમાં દુખવાની સમશ્યા રહે છે. ત્યારે તમને કારણે પેટમાં દુખે ત્યારે તમે તે સમયનું જમવાનું બંધ કરીને પાણીપુરીનું સેવન કરો. તેનાથી તમને ફાયદો થશે.
મોટાપો ઓછો કરે

પાણીપુરી ખાવામાં હલકી હોય છે. ત્યારે પાણીપુરીના સેવનથી પેટ પણ ભરાઈ જાય છે. અને વજન નિયંત્રિત થાય છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/