રાફળેશ્વરના મેળામાં ઘૂઘરા વેંચતા રાજકોટના યુવકનું હાર્ટએટેક આવી જવાથી મોત

10
174
/

શ્રાવણ માસના અંતિમ દિવસોમાં રાફળેશ્વર ખાતે ચાલી રહેલા અમાસના મેળામાં ઘૂઘરા-સમોસા વેંચતા રાજકોટના યુવકનું ગભરામણ થઈ શ્વાસ રૂંધાઇ જવાથી મોત નીપજ્યું છે. ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના રહેવાસી મોંટૂ મંગલાલ કુરાવત ઉં.વ.25 નામનો યુવક ખાણી-પીણીના મેળામાં રહેલા સ્ટોલ પર ઘૂઘરાનો ધંધો કરવા રાજકોટથી આવેલ. જેને અચાનક ચક્કર આવી ગભરામણ થવાથી પડી ગયો હતો, આથી પહેલા બેહોશ થઈ ગયા બાદ એનું મોત નીપજ્યું હતું. મોરબી તા.પો. બનાવની AD નોંધી લાશને PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

10 COMMENTS

Comments are closed.