પ્રામાણિકતાનું ઉદાહરણ : હળવદના રહીશનું સુરેન્દ્રનગરમાં ખોવાયેલ પાકીટ પરત મળ્યું

0
41
/

હળવદ : તાજેતરમા હળવદના રહીશ તપન દવેનું પાકીટ સુરેન્દ્રનગરના દવાખાનામાં ખોવાઈ ગયું હતું.

ત્યારે તે પાકીટ ચુડા તાલુકાના મનસુખભાઇ વેલાભાઈ ગોવિંદિયા (ભ્રગુપુર) અને ગોવિંદભાઈ અભુભાઈ ધારેજીયાને મળી આવતા, તે પાકીટ મૂળ માલિક એવા તપન દવેનો સંપર્ક કરી અને તેમને પરત કર્યું છે. આ પાકીટમાં રોકડ રૂ. 7,500 અને ઓરીજનલ ડોક્યુમેન્ટ હતા. ત્યારે તેઓ બંનેએ માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/