Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદના ટીકર ગામે લોકોએ તંત્રના ભરોસે રહેવાને બદલે પોતે જાતે જ કોવિડ કેર સેન્ટર...

ગામલોકોએ આપના હાથ જગન્નાથની ઉક્તિને ખરા અર્થે સિદ્ધ કરી હળવદ : હળવદ પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવતા હાલની આરોગ્ય સેવાઓ પણ ટૂંકી પડી રહી છે. આવા...

હળવદના રાયસંગપર ગામે પરાવાર ગંદકીથી રોગચાળાનો તોળાતો ગંભીર ખતરો

દૂષિત પાણીમાંથી પસાર થઇ વિદ્યાર્થીઓ સ્કૂલે જવા મજબુર, હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં ગ્રામ પંચાયતની અણઆવડતને કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ જવાને લઈ ગામમાં રોગચાળો ફેલાઈ...

હળવદ : ખેલ મહાકુંભમાં મયુરનગરનું આહિર રાસ મંડળ જીલ્લામાં પ્રથમ નંબરે વિજેતા

અગાઉ પણ બે વખત આ મંડળે રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો હળવદ : વર્તમાન યુગમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અસર વર્તાય છે ત્યારે લોકો હવે જુના રાસ મંડળોને ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે...

હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ

હળવદ : તાજેતરમા હળવદનો બ્રાહ્મણી ડેમ આજે ઓવરફ્લો થતા પાણીના ધસમસતા વહેણમાં ટિકર ગામનો બ્રાહ્નણી નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો હતો આથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેથી વિદ્યાર્થીઓ...

હળવદમાં અપહરણના ગુનામાં નાસતો-ફરતો આરોપી દબોચાયો

રાજકોટ રેન્જની ટીમે પૂર્વ માહિતીના આરોપીને ઝડપી લીધો હળવદ : સગીર વયની બાળાનું બદકામ કરવાના ઇરાદે સવા વર્ષ પહેલાં અપહરણ કરી જનાર નાસતા ફરતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...