Saturday, October 19, 2024
Uam No. GJ32E0006963

હળવદ: ગુરુ રવિદાસ બાપુનું દિલ્હીમાં મંદિર તોડી પડાયાના વિરોધમાં સ્થાનિક સેવકો દ્વારા આવેદન

રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હળવદ : આજરોજ હળવદ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુના સેવકો દ્વારા દિલ્હીમાં સંત રવિદાસ નું મંદિર તોડી પાડતા...

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખેતરમાં શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ

ઘટનાને પગલે પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી : હવામાન વિભાગનું માપક યંત્ર હોવાનું પ્રાથમિક તારણ હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા...

હળવદ લોન કૌભાંડમાં બેન્ક કર્મચારી જ ઝડપાયો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોટા એસ્ટીમેન્ટ રજૂ કરી 91 લાખનો ધૂમ્બો મરાતા નોંધાઈ હતી ફરિયાદ હળવદ : હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હળવદ મુખ્ય બ્રાન્ચમાંથી હોમ લોન મેળવી દર્શાવેલ સ્થળે બાંધકામ કર્યા...

હળવદમાં લગ્નમાં ભડાકા કરનાર ચાર શખ્શો ઝડપાયા

પરવાના વાળું હથિયાર અન્યોને ભડાકા કરવા આપવા બદલ ગુન્હો નોંધાયો હળવદ : હાલ હળવદ તાલુકાના રાયધ્રા ગામે ગત તા.28ના રોજ લગ્ન પ્રસંગમાં બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરવા પ્રકરણનો વિડીયો વાયરલ થયા બાદ હળવદ...

હળવદ મા રામદેવ પીર ની મૂતિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહા પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું હળવદ ના બસ સ્ટેશન પાછળ ના વિસ્તારમાં બાબા રામદેવ પીર નુ નવ નિમિત મંદીર ની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂતિ...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર –...