Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

માળીયાના હરીપર નજીક સપ્તાહ પૂર્વે થયેલી ચોરી મામલે ફરિયાદ નોંધાઈ

માળીયાના હરીપર ગામ પાસેની દુકાનમાં સપ્તાહ પૂર્વ ચોરીનો બનાવ બન્યો હોય જે મામલે માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મૂળ બિહારના રહેવાસી હાલ હરીપર નેશનલ હાઈવે પર રહેતા મહમદ તસ્લીમ જાલમહમદ...

માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવા જી.પં. પ્રમુખની માંગ

માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા બંધ હોય જે સુવિધા ચાલુ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે...

માળીયામાં ભૂગર્ભ ગટરની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા પાલિકા પ્રમુખની રજૂઆત

માળીયા : હાલ માળીયા મીયાણામાં ભૂગર્ભ ગટરની અધુરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા બાબતે નગરપાલિકા પ્રમુખ હારુન સંઘવાણી દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. આ રજુઆતમાં જણાવાયું છે કે માળીયા (મી.)માં...

માળીયામાં વેક્સિન અન્વયે ધન્યવાદ મોદીજી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય

હાલ વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા‌ ‍ખાતે વેકસીનેશનના મહાઅભિયાનનો તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓના હસ્તે પ્રારંભ માળિયા : હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણ સામે અમોઘ શસ્ત્ર તરીકે વિનામુલ્યે વેક્સિન...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...