Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

માળીયા (મી.) : પેટીમાં અને ખાડામાં છુપાવેલ વિદેશી દારૂની કુલ 960 બોટલો ઝડપાઇ

કુલ કી.રૂ. 2.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો માળીયા (મી.) : તાજેતરમા મીયાણા પોલીસ દ્વારા 960 બોટલો વિદેશી દારૂ (કી.રૂ. 2,88,000)નો મુદ્દામાલ તથા મોબાઇલ નંગ 2 તથા મોટર સાયકલ મળી કુલ...

મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાસના ગામોને તકેદારીના પગલાં લેવા ખાસ સૂચના

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાનાં ઝીકીયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઇ સિંચાઇ યોજનાના ડેમમાં તેમના 90% લેવલ મુજબનું પાણી ભરાય ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ છે. આથી, વધારાનું પાણી નદીમાં છોડવાની...

માળિયામાં જુગાર રમતા 8 ઝડપાયા

માળિયા : તાજેતરમા માળિયામાં કુંભાર શેરીમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડેલ છે સલીમ બરકતઅલી ધમાણી, જયેશભાઇ મગનભાઇ મિરાણી, યાસીન અયુબભાઇ ભટ્ટી, હાજીભાઇ હુશેનભાઇ પારેડી, ચંદુભાઇ પ્રભુભાઇ કુરીયા, ભાવેશભાઇ તેજાભાઇ ખીટ, યુસુબભાઇ...

માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિદાય અને સ્વાગત સમારોહ યોજાઈ ગયો

શ્રી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માળિયા તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો વતી માળિયામાં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાનો વિદાય સમારંભ તથા બદલીથી હાલ માળિયા...

માળિયા (મી): બંધ મકાનમાં સેાના-ચાંદીના દાગીના અને રેાકડ સહીત ૪૬૦૦૦ ની ચોરી

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી વિસ્તારમાં આવેલ કોળીવાસમાં આવેલા બંધ મકાનને ગત તા.૨૨ ના રોજ તસ્કરો નિધન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને તસ્કરો કુલ રૂપિયા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...