Saturday, April 20, 2024
Uam No. GJ32E0006963

અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બગથળા ગામે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન

મોરબી:  હાલ તાલુકાના બગથળા ગામમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પોતાના જન્મસ્થાન ખાતે બિરાજમાન થવાના છે જે દિવ્ય...

ઈસરો રચશે ઇતિહાસ !! આદિત્ય એલ-1 ગંતવ્ય સ્થળે પહોચશે

મોરબી : આજે ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ બાદ આજે ઈસરો વધુ એક ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનું આદિત્ય એલ-1, જે સૂર્ય મિશન પર છે, તે આજે...

વાંકાનેરમાં ગેસના ટેન્કરમા 8004 દારૂની બોટલ ઝડપાઇ !!

વાંકાનેર : હાલ મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ બાદ હવે ઉત્તરાયણ પર્વ ઉપર દારૂની રેલમછેલ કરવાની બુટલેગરોની મેલી મુરાદ પર પાણી ફેરવી નાખવા પોલીસ મેદાને આવી છે. ઉત્તરાયણની ઉજવણી માટે પરપ્રાંતથી...

જયસુખ પટેલને ખબર જ હતી કે પૂલ જોખમી છે, છતાં ખૂલ્લો મુક્યો એટલેજ 135...

પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને સંપૂર્ણ જ્ઞાન હતું કે પુલ જર્જરિત છે, તેને ખુલ્લો મુકવાથી કોઈ પણ અણબનાવ બની શકશે આ મુદાને કેન્દ્રમાં રાખીને 302ની કલમ ઉમેરવા હાઇકોર્ટમાં પિટિશન કરાઈ...

જેતપર રોડ 8 કિલોમીટર અને હળવદ-મોરબી રોડ 18 કિમી તૈયાર

પીજીવીસીએલની ઢીલથી કામગીરીમાં વિલંબ  મોરબી : હાલ મોરબીથી જેતપર અને હળવદના ફોરલેન રોડને કારણે હાલમાં ઉદ્યોગકારો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મુશ્કેલી આગામી છ મહિનામાં...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...