Tuesday, September 23, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ભૂલા પડી ગયેલ 2 વર્ષ ના બાળકને 100 નંબર પોલીસની ટીમે પરિવાર સાથે...

મોરબીમાં ભૂલા પડી ગયેલ 2 વર્ષ ના બાળકને 100 નંબર એ ડીવી.પોલીસની ટીમે પરિવાર સાથે મેળાપ કરાવેલ હતું પ્રાપ્ત વિતોનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ કેશવ હોલ પાસેથી એક બે વર્ષનો...

સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયાની શુભેચ્છા મુલાકાતે ખજૂરભાઇ

મોરબી: સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયાની શુભેચ્છા મુલાકાતે ખજૂરભાઇ આવેલ હતા પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લે સિદ્ધિવિનાયક કા રાજા ની વિસર્જન યાત્રા માં પધારેલ અને સેવાના ભેખધારી ખજુરભાઈ  એ સેવા એજ...

મોરબીમાં તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘નૃત્યાંજલી’ કાર્યક્રમ યોજાયો

મોરબી: મોરબીમાં છેલ્લા 15 વર્ષથી મોરબીમાં ચાલતી તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થા દ્વારા ભરતનાટ્યમ નૃત્યનો "નૃત્યાંજલી" નામનો કાર્યક્રમ તારીખ 10 સપ્ટેમ્બર શનિવારના રોજ 'સંસ્કાર ઈમેજીંગ સેન્ટર' ખાતે યોજાયો. મોરબીની...

મોરબીમાં ગૌરવ લેતા શ્રી સરસ્વતી શિશુમંદિર શનાળા ના વિદ્યાર્થીઓ

વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત આયોજીત સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ન મંચ માં શિશુ વગૅ શ્રી સરસ્વતી શિશુમંદિર -શનાળા ના વિદ્યાર્થીઓ નિયંતા તુષારભાઈ બોપલીયા , રાહીલ તરૂણભાઈ ભાડજા ,દક્ષ નરેન્દ્રભાઇ ફેફર...

મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાની ફરિયાદ: લોકોમાં આક્રોશ

મોરબી: મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાની ફરિયાદ ઉઠવા પામી છે મોરબીના ચક્મપર ગામે છેલ્લા ઘણા દિવસથી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો અને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....