મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે હાસ્યના દરબાર...
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર) ની વરણી
મોરબી: મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર) ની વરણી કરવામાં આવેલ છે
મોરબી જિલ્લા રાજપૂત સમાજ ની મીટીંગ આજ રોજ મળેલ જેમાં બહુમતી થી મોરબી જિલ્લા રાજપૂત...
મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી...
આજ રોજ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ -2022ની ઉજવણી શ્રીમદ રાજચન્દ્ર હાઈ સ્કુલ વવાણીયા ગામ તથા દેવ સોલ્ટ ઇન્ડસ્ટ્રીજ હરીપર ગામ ખાતે વન વિભાગ મોરબી, ચેર રેંજ મોરબી દ્વારા કરવામાં આવી હતી
જેમાં...
મોરબી: પ્રતિષ્ઠિત ટાઇલ્સ સ્ટુડિયોના ઓનર હર્ષિતભાઈ માણેક ની ક્યુટ બેબી ‘નિયા’ નો કાલે...
મોરબી અમદાવાદ ખાતે સીએ સુધીનો અભ્યાસ કરી મોરબી સિરામિક ઉદ્યોગ સાથે વ્યવસાયમાં જોડાઈ મોરબી ૨ શક્તિ ચેમ્બર ખાતે ટાઇલ્સ સ્ટુડિયો ના નામથી પોતાનો બિઝનેસ શરૂ કરી ટૂંકાગાળામાં મોટું નામ કરનાર હર્ષિતભાઈ...
પંજાબના આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારને સહાય અર્પણ કરતા મોરબીના યુવાન અજય લોરીયા
હજી તો 15 દિવસના પુત્રનું મોઢું પણ ના જોયું ને યુવાન દેશની રક્ષા માટે શહીદ થઈ ગયો
મોરબી: તાજેતરમા દેશના શહીદ થયેલા પરીવારજનોને રૂબરૂ સહાય આપવા ગયેલા મોરબીના દેશભક્ત અને જિલ્લા...
















