મોરબીમાં જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજથી શુભારંભ
રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને આયોજિત કથામાં વિશાળ પોથીયાત્રા યોજાઈ
મોરબી : હાલ મોરબીમાં વિશાળ પોથીયાત્રા સાથે જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે.
વિવિધ...
મોરબી: એક આધેડ વયનો શખ્સ પરિણીતાને ભગાડી જતા પતિ અને બે બાળકો માં વિહોણા
હાલમા મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા મૂળ માળીયા તાલુકાના નાની બરાર ગામના વતની અને અને હાલમાં મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપર મહાદેવ ફરસાણ નામની દુકાન ધરાવતા પ્રિતમભાઈ મુકેશભાઈ જોશીએ...
મોરબીમાં 1962 ટીમની પ્રશંશનીય કામગીરી : મકનસર નજીક બીમાર ગૌમાતાને નવજીવન આપ્યું
મોરબી : હાલ મોરબીના મકનસર નજીક બીમાર ગાયમાતાને ત્વરિત સારવાર આપી 1962 ટીમ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ગૌમાતાનો જીવ બચાવવામાં આવ્યો હતો.
મકનસર અને ઘુટુ ગામમાં એક ગાયનું આહ બહાર આવી જતા જાગૃત...
મોરબીની બાળકી રાગીના મુખે મહિષાસુરમર્દિની સ્ત્રોત સાંભળીને વડાપ્રધાન મંત્રમુગ્ધ થયા!
જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન અને તેમના પતિ જીગ્નેશભાઈ કૈલાએ પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી
વડાપ્રધાને મોરબીની યાદોને વાગોળી, વિકાસ કામોની ચર્ચા કરી તથા ભૌગોલિક-રાજકીય સ્થિતિનો પણ તાગ મેળવ્યો
મોરબી : મોરબી જીલ્લા પંચાયત...
મોરબી: શહીદોના પરિવારને સહાય અર્પણ કરતા સેવાભાવી યુવાન અજય લોરીયા
મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી
વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી...