રાજપુત સમાજ ના સરપંચ ને સિ આર પાટીલ સાહેબ દ્વારા સન્માન કરવામાં આવશે
મોરબી: આગામી તા.૩.૪.૨૦૨૨ ના રાજપુત સમાજ ના સરપંચ ને સિ આર પાટીલ સાહેબ દ્વારા સન્માન કરવામાં આવશે કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિયેશન દ્વારા ક્રાયક્રમ માં જોડાવા રાજપુતો ને પધારવા આમંત્રણ...
મોરબીના કુખ્યાત વેબ પોર્ટલના એક ‘પત્તરકાર’ પર ફરી ફરિયાદના એંધાણ
‘જેના અઢાર એ અઢાર અંગ વાંકા હોય તેણે બીજાના ફોલ્ટ શોધવા કેટલા વ્યાજબી? જેના ઘર કાંચના હોય તે બીજાના ઘર પર પથ્થર શું ખાક ફેંકે? એક આંગળી બીજાની તરફ કરો તો...
મોરબીના હેપ્પી રીટાયર્ડ ગ્રુપ દ્વારા જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાઈ ગયો
મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો હતો.લોકોને જમાડી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજી લોકોને જમાડવા બદલ જલારામ...
હળવદ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો
હળવદ ટીમમાં નવા કાર્યકર્તાઓ હોદેદારોની ઘોષણા કરવામાં આવી
હળવદ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મોરબી જિલ્લા અને તમામ તાલુકાના કાર્યકર્તાઓ તેમજ હળવદ તાલુકાના 413 જેટલા...
ટંકારાના ખીજડિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત: મહિલા સહિત બે ના મોત
હોળી – ધુળેટીના તહેવારમાં બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ
ટંકારા : હાલ ટંકારા તાલુકાના ખીજડિયા ઘુંનડા વચ્ચે ગત તા.18ના રોજ બે બાઈક સામસામે અથડાતા ખેત શ્રમિક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજયા...
























