Saturday, September 27, 2025
Uam No. GJ32E0006963

મોરબીના મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાનો ત્રાસ, 10થી 15ને કરડયું

હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બાચકા ભરતા ફફડાટ મોરબી : હાલ મોરબીના સામાંકાંઠે મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાએ ભારે આંતક મચાવીને 10 થી 15 લોકોને બાચકા ભર્યા હોવાની સિવિલ...

મોરબી નગરપાલિકા દ્વારા 70 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી

મોરબી : હાલ આજે મોરબી શહેરમાં નગરપાલિકાએ પ્લાસ્ટિકની દુકાનોમાં ચેકીંગ હાથ ધરી નગરપાલિકાના અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો હતો. મોરબી નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે રેઈડ કરી હતી. જેમાં 50...

મોરબી: ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ 27 માર્ચે બેઠક નંબરની ચકાસણી કરી શકશે

મોરબી : હાલ મોરબી સહીત રાજ્યભરના ધોરણ-10 અને ધોરણ -12ના વિદ્યાર્થીઓ આગામી તા.27ના રોજ સાંજે 4થી 6 દરમિયાન પોતાના સીટ નંબરની જે તે કેન્દ્ર ઉપર જઈ ચકાસણી કરી શકશે. ગુજરાત માધ્યમિક અને...

જાણો આજના મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી અડદની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : આજે મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.25 માર્ચના રોજ સૌથી વધુ ઘઉં તથા...

શરમ કરો : હળવદમાં મોક્ષધામમાં છાણાં – લાકડા ખૂટી પડયા !!

નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં છેલ્લા 15 દિવસથી લાકડા-છાણાં ન હોવાથી અંતિમક્રિયામાં મુશ્કેલી : સ્મશાનનું સંચાલન ન થઈ શકે તો સેવાભાવી સંસ્થાને સંચાલન સોંપવા ટકોર હળવદ : હાલ છોટીકાશી ગણાતા હળવદમાં મરવાની મનાઈ છે…....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....