Saturday, September 27, 2025
Uam No. GJ32E0006963

CNG અને PNG ગેસમાં રૂપિયા 3થી 6 સુધીનો વધારો ઝીંકાયો

ગુજરાત ગેસ કંપની દ્વારા ઘર વપરાશના પીએનજીમાં 6 રૂપિયા અને વાહનો માટેના સીએનજીમાં 3 રૂપિયા વધારો કર્યો : એકાદ બે દિવસમાં સિરામીક ઉદ્યોગને આકરો ડોઝ આપવા તૈયારી મોરબી : હાલ ગુજરાત ગેસ...

મોરબીમાં શહિદ દિને RSS દ્વારા મશાલ રેલી યોજાઈ

મોરબી: 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રવાપર ઉપનગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મશાલ રેલીમાં બાળકથી માંડી મોટેરાઓ જોડાયા હતા. શહીદ દિવસે યોજાયેલ મશાલ રેલી સંસ્કાર સીટી માધવ...

મોરબીમાં શહીદ દિન નિમિતે ABVP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ દિન નિમિતે સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા મોરબી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઉપસ્થિત રહ્યા...

પ્રાથમિક સુવિધા ન મળતા મોરબી પાલિકા પ્રમુખના વિસ્તારના મતદારોની મિટિંગ

હાલ સતવારા સમાજના પાલિકા પ્રમુખ સહિત ચાર-ચાર પ્રજાસેવકો છતાં વોર્ડ નં.11માં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ : વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા ચીમકી મોરબી : સતવારા સમાજની બહોળી વસ્તી ધરાવતા મોરબી નગરપાલિકા...

ધૂનડા સજ્જનપર ગામે 36 ગુઠા જમીન પચાવી પાડતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ

રાજકોટ રહેતા જમીન માલિકની ફરિયાદને આધારે ટંકારામાં ગુન્હો દાખલ ટંકારા : હાલ ટંકારા તાલુકાના ધૂનડા સજ્જનપર ગામે જમીન ધરાવતા રાજકોટના આસમીની 36 ગુઠા જમીન આજ ગામના ત્રણ શખ્સોએ પચાવી પાડતા ટંકારા પોલીસ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....