BREAKING NEWS : યુક્રેનમાં MBBS અભ્યાસ અર્થે ગયેલ મોરબીના વિદ્યાર્થીને પરત લાવવા પ્રયાસ
મોરબી : હાલ રશિયા- યુક્રેન વચ્ચેના તણાવમાં હજારો ભારતિય વિદ્યાર્થીઓ ફસાયા છે. તેવામાં મોરબીનો એક વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર તંત્રએ રાહત નિયામકને જાણ...
મોરબી; તા. 24, કોરોનાના માત્ર 8 જ કેસ : એક્ટિવ કેસ 29
મોરબી તાલુકામાં 4, વાંકાનેરમાં 1 અને હળવદ તાલુકામાં 3 કેસ : 3 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
માળિયા (મી.) નગરપાલિકાના વોર્ડ નં.-6માં ગટરના પાણીની ગંદકી
માળિયા (મી.) : હાલ માળિયા મીયાણા નગરપાલિકાના વોર્ડ નં. 6ની શેરીઓને ખોદી નાખવામાં આવી છે. ઉપરથી વિસ્તારવાસીઓ પાણી બહાર ઢોળતા પાણીની રેલમછેલ થાય છે.અને ગટર પણ ઉભરાય છે.વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ...
હળવદની જૂની શાકમાર્કેટમાં વેપારી ઉપર સરાજાહેર હુમલો થતા ખળભળાટ
અજાણ્યા હુમલાખોરોએ વેપારીના ગળા ઉપર ચપ્પુ ફેરવી દેતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા
હળવદ : હાલ હળવદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે જેમાં જૂની શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા...
મોરબીમાં નીલકંઠ મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા તથા શિવ-પાર્વતી વિવાહનું આયોજન કરાશે
મોરબી : હાલ મોરબીમાં સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ કુંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આગામી તા. 1ના રોજ શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં...
















