Friday, July 10, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની ઉજવણી અંગે અધિકારીઓની બેઠક યોજાણી

મોરબી ખાતે જિલ્લાકક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાશે મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૮મી માર્ચ-૨૦૨૨ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણીનું આયોજન કરવામાં...

મોરબી પાલિકાએ આજે જુના કરવેરા ભરનાર આસામીઓને આપી રૂ. 12.26 લાખ વ્યાજ માફ કર્યું

જુના કરવેરાના વ્યાજની માફી આપવાના નિર્ણયનો અમલ કરતી મોરબી પાલિકા મોરબી : હાલ ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ મોરબી નગરપાલિકા દ્વારા જુના કરવેરા બાકી હોય તેનું...

મોરબીમાં સગીરા સાથે શારીરિક અડપલા કરનારને ૭ વર્ષની સખ્ત સજા ફટકારતી કોર્ટે

મોરબીમાં વસતા પરિવારની સગીર વયની દીકરી સાથે એક ઇસમેં શારીરિક અડપલા કર્યા હોય દરમિયાન સગીરાની માતા આવી જતા બનાવ અંગે ગુનો નોંધાયો હતો જે અંગેનો કેસ આજે મોરબી કોર્ટમાં ચાલી...

વાંકાનેરના પેલેસમાં ફિલ્મના શૂટિંગ માટે સારા અલી ખાન સહિતના ફિલ્મી કલાકારો આવ્યા

હાલ વાંકાનેરના રાજવી પેલેસમાં ફિલ્મ ગેસલાઈટનું શૂટિંગ કરવાનું હોવાથી બોલીવૂડ કલાકારો વાંકાનેર અને મોરબીના મહેમાન બન્યા છે ત્યારે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ વાંકાનેર પેલેસમાં ફિલ્મ શૂટિંગ માટે ફિલ્મી...

મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે

મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી....
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...