Friday, July 10, 2026
Uam No. GJ32E0006963

મોરબી: કાલે મુખ્યમંત્રીના કાર્યકમમાં એસ.પી સહીત કુલ ૬૨૫ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે

મોરબીમાં આવતી કાલે  રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ખાસ ઉપસ્થિત રહેવાના છે જેથી સીએમની સુરક્ષાને ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી પોલીસ વિભાગ સજ્જ બન્યું...

BREAKING NEWS : યુક્રેનમાં MBBS અભ્યાસ અર્થે ગયેલ મોરબીના વિદ્યાર્થીને પરત લાવવા પ્રયાસ

મોરબી : હાલ રશિયા- યુક્રેન વચ્ચેના તણાવમાં હજારો ભારતિય વિદ્યાર્થીઓ ફસાયા છે. તેવામાં મોરબીનો એક વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર તંત્રએ રાહત નિયામકને જાણ...

મોરબી; તા. 24, કોરોનાના માત્ર 8 જ કેસ : એક્ટિવ કેસ 29

મોરબી તાલુકામાં 4, વાંકાનેરમાં 1 અને હળવદ તાલુકામાં 3 કેસ : 3 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...

માળિયા (મી.) નગરપાલિકાના વોર્ડ નં.-6માં ગટરના પાણીની ગંદકી

માળિયા (મી.) : હાલ માળિયા મીયાણા નગરપાલિકાના વોર્ડ નં. 6ની શેરીઓને ખોદી નાખવામાં આવી છે. ઉપરથી વિસ્તારવાસીઓ પાણી બહાર ઢોળતા પાણીની રેલમછેલ થાય છે.અને ગટર પણ ઉભરાય છે.વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ...

હળવદની જૂની શાકમાર્કેટમાં વેપારી ઉપર સરાજાહેર હુમલો થતા ખળભળાટ

અજાણ્યા હુમલાખોરોએ વેપારીના ગળા ઉપર ચપ્પુ ફેરવી દેતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હળવદ : હાલ હળવદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે જેમાં જૂની શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...