Wednesday, April 29, 2026
Uam No. GJ32E0006963

મોરબીના ગુગણ તેમજ પરશુરામધામ ખાતે રાજ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો

પાઘડી પેહરાવી અદકેરૂ સન્માન કર્યુ છે. તેને લજ્જિત નહિ થવા દઉ અને ઋણ ચુકવવા આજીવન તત્પર રહિશ : બ્રિજેશ મેરજા મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ગુગણ તેમજ પરશુરામધામ ખાતે ગુજરાત સરકારના શ્રમ...

મોરબીમાં નીલકંઠ સ્કૂલ દ્વારા રાસ-ગરબા હરીફાઈ નું આયોજન થયું

મોરબી : હાલ મોરબીમાં નીલકંઠ સ્કૂલ દ્વારા રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ગરબા નૂત્ય ખૂબ પ્રખ્યાત છે. નવ દિવસ ગરબા...

મોરબી બી ડિવિઝન ખાતે તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગઈ

મોરબી : હાલ આગામી સમયમાં દિવાળી, ઇદ સહિતના તહેવારો આવી રહ્યા હોય આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાની ભાવના સાથે તહેવારો ઉજવાઈ તે માટે...

રવાપર ખાતે બુધવારે ઐતિહાસિક નાટક “રા’ નવઘણ” નું આયોજન

મોરબી : હાલ મોરબીના રવાપર ગામ ખાતે બુધવારે ઐતિહાસિક નાટક ‘‘રા’ નવઘણ” ભજવવામાં આવશે. ઉમિયા ગરબી મંડળ-રવાપર અને સત્ દેવીદાસ ગૌ-સેવા ગ્રુપ – રવાપર દ્વારા આગામી તા. 20ને બુધવારે રાત્રે 9-30 કલાકે...

મોરબી: અનાથાશ્રમની મુલાકાતે મેડીકલ અને પેરા મેડીકલ વિદ્યાર્થીઓ

મોરબી: હાલ મોરબીના મેડીકલ તેમજ પેરા મેડીકલ સ્ટુડન્ટસ એસો ELIXIR દ્વારા અનાથાશ્રમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિધાલય ખાતે મેડીકલ અને પેરા મેડીકલ વિદ્યાર્થીઓએ હેલ્થ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe