Wednesday, February 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં મચ્છુ-3 ડેમમાં ડૂબી જવાથી યુવકનું કરુંણ મૃત્યુ

મોરબી : મોરબી તાલુકા ધરમપુર ગામની સીમ ઓમશાંતિ પેરામેડીકલ સ્કુલ પાસે મચ્છુ-3 ડેમના પાણીમાં ડુબી જવાથી કેતનભાઇ વિનોદભાઇ ઠાક્કૈરનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં...

મીડિયા દ્વારા કોરોના અંગે સકારાત્મક માહિતી આપવા જયદેવસિંહ જાડેજાની અપીલ

મોરબી: તાજેતરમા કોરોના મહામારી ચાલી રહી હોય મીડિયામાં ક્યાંક મૃત્યુ તો ક્યાંક ક્યાં કેટલા પોઝીટીવ કેસ આવ્યા તેવા જ સમાચારો લોકોને મળી રહ્યા હોય તેવા સમયે લોકોને કોરોનાથી કેમ સજાગ બનવું...

મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબે બાળકોને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપ્યા

ડો. મનિષ સનારીયાએ કોરોના સંદર્ભે માતા અને બાળક માટે આપ્યા મહત્વના સલાહ સૂચનો મોરબી: તાજેતરમા હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં તાજા જન્મેલા બાળકો, નાના બાળકો અને માતા માટે કોરોના સંક્રમણથી બચાવના અને જો...

હવે મોરબી જિલ્લામાં લગ્ન સમારંભમાં માત્ર 50 લોકોની છૂટ, ઉજવણી પર પ્રતિબંધ

મોરબી : હાલ રાજ્યમાં કોરોના સંક્રમણનું જોખમ વધતા ગુજરાત હાઇકોર્ટે આપેલ સૂચન મુજબ ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કોરોના અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા...

ઊંઝા ખાતે ઉમિયા માતાનું મંદિર તા. 30મી સુધી બંધ રહેશે

ભાવિકો દ્વારા ઓનલાઇન દર્શન કરી શકાશે મોરબી : ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે આવતીકાલ તા. 14થી તા. 30 એપ્રિલ સુધી મંદિર બંધ કરવામાં આવેલ છે. વૈશ્વીક મહામારી કીરોના વાયરસનું સંક્રમણ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...