મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબે બાળકોને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપ્યા
ડો. મનિષ સનારીયાએ કોરોના સંદર્ભે માતા અને બાળક માટે આપ્યા મહત્વના સલાહ સૂચનો
મોરબી: તાજેતરમા હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં તાજા જન્મેલા બાળકો, નાના બાળકો અને માતા માટે કોરોના સંક્રમણથી બચાવના અને જો...
હવે મોરબી જિલ્લામાં લગ્ન સમારંભમાં માત્ર 50 લોકોની છૂટ, ઉજવણી પર પ્રતિબંધ
મોરબી : હાલ રાજ્યમાં કોરોના સંક્રમણનું જોખમ વધતા ગુજરાત હાઇકોર્ટે આપેલ સૂચન મુજબ ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કોરોના અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા...
ઊંઝા ખાતે ઉમિયા માતાનું મંદિર તા. 30મી સુધી બંધ રહેશે
ભાવિકો દ્વારા ઓનલાઇન દર્શન કરી શકાશે
મોરબી : ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે આવતીકાલ તા. 14થી તા. 30 એપ્રિલ સુધી મંદિર બંધ કરવામાં આવેલ છે.
વૈશ્વીક મહામારી કીરોના વાયરસનું સંક્રમણ...
મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજ રાણસરીયાએ મેડિકલ સહાય માટે 11 લાખ, 11 હજાર 111નું અનુદાન...
મોરબી: વૈશ્વિક મહામારીને લઈને દુનિયા આખીનું અર્થતંત્ર, સામાજિક, સાંસ્કૃતિક વ્યવસ્થા ઊંઘી-ચિતી થઈ ગઈ છે. વિકસિત દેશો પણ મહામારી સામે લડતા લડતા હાંફી ગયા છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અસંખ્ય...
હળવદના જુના દેવળીયા ગામે કાલથી 15 દિવસનું સંપૂર્ણપણે લોકડાઉન
હળવદ : હાલ હળવદના જુના દેવળીયા ગામે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને ગામમાં કોરોના કેસ ઉતરોતર વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે હળવદના જુના દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા...
















