Thursday, March 26, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ ચાલુ જ રહેશે

મોરબી : હાલ મોરબીમાં જનજાગૃતિ અભિયાન હેઠળ ગુજરાત હાઉસીંગ બોર્ડ સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે કુલ 583 વ્યક્તિઓએ લાભ લીધો હતો. આ વિતરણ...

માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ સમીક્ષા શરૂ કરી

મોરબી: હાલ કોરોના વાઈરસની બીજી અને વધુ ખતરનાક લહેર ચાલી રહી છે. જેણે મોરબી જિલ્લામાં ચોતરફ હાહાકાર મચાવ્યો છે. સરકાર અને ગ્રાઉન્ડ લેવલ પર મેડીકલ સ્ટાફ પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા છે....

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ કાર્યરત

શરૂઆતના તબક્કે દરરોજ 80 જેટલા ટેસ્ટ કરાશે : હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ, લેબ માટે જરૂરી સ્ટાફ પણ ફાળવાયો મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે આજથી કોરોના...

મોરબીમાં આજે મંગળવારે નિઃશુલ્ક વેકસિન કેમ્પ યોજાઈ ગયો

મોરબી: હાલ આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી મોરબીમાં નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન શરૂ થયું છે. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આજે સવારે 10 વાગ્યાથી આ રસીકરણ કેમ્પ શરૂ થયો...

મોરબીમાં લારી-ગલ્લા ઉપર કોરોના ગાઈડ લાઈનની અમલવારી માટે કલેકટરને રજુઆત

પાલિકા પ્રમુખ દ્વારા લેખિત રજુઆત કરાઈ હતી  મોરબી : મોરબીમાં કોરોના મહામારી વચ્ચે ખુલ્લી જગ્યામાં બેસી વ્યાપાર ધંધા કરતા શાકભાજી સહિતના ધંધાર્થીઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરે અને હાથમાં ગ્લોઝ પહેરે, માસ્ક...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe