Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મોરબી જિલ્લામાં પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજાની નિમણુંક

ગજાનંદ પાર્ક સોસાયટી માં પોતાના વિકાસલક્ષી કર્યો કરીને જેઓએ ટૂંક સમય માં મોરબી જિલ્લામાં પોતાની એક આગવી ઓળખ બનાવેલી છે એવા ભાઈ શ્રી જયદેવસિંહ જાડેજા ને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા...

મોરબીમાં કલેકટર અને એસપી દ્વારા 26મીના કાર્યક્રમનું રીહર્સલ કરાયું

મોરબી: તાજેતરમા આજે એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યુ હતું. જેમાં કલેક્ટર જે.બી. પટેલ, પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારી ઝાલા અને જિલ્લા...

મોરબી કંડલા બાયપાસ પર આતંક મચાવી લૂંટ કરનાર બે લૂંટારુંઓને પોલીસે ઘરદબોચ્યા

2 બાઇક, 2 છરી અને 6 મોબાઈલ જપ્ત, લૂંટમાં ગયેલી 4 લાખ ઉપરાંતની રોકડ રકમ રિકવર કરવા તજવીજ મોરબી: તાજેતરમા બે દિવસ પહેલા મોરબી- કંડલા હાઈવે પર અમરેલી ગામના પાટિયા પાસે રાત્રે...

મોરબી નજીક ડમ્પર હડફેટે રાહદારીનું મોત થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબી : તજેતરમા મોરબી નજીક ગઈકાલે ડમ્પર હડફેટે રાહદારીનું મોત નીપજ્યું હતું. મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ સીનીયર સીરામીકમાં રહેતા મૂળ ખેડાના વતની કલ્પેશકુમાર શનાભાઈ રાઠોડ (ઉ.વ.૩૯) એ ડમ્પર ટ્રક નં. GJ-12-BV-3727...

માળીયા (મી.)ના બોડકી ગામે શ્વાનની ચૂંગાલમાંથી મોરને બચાવી જીવદયાનું ઉદાહરણ આપતા યુવાનો

માળીયા (મી.): તાજેતરમા બોડકી ગામે એક મોર અગમ્ય કારણોસર વૃક્ષ પરથી અચાનક નીચે પટકાતા એક શ્વાનની નજરે ચડી ગયો હતો. મોરનો શિકાર કરવા શ્વાન તલપાપડ બની મોર પર ત્રાટક્યો હતો. જો...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...