Saturday, February 21, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં સો-ઓરડી વિસ્તાર અને વોર્ડ નં. 5ના રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

વોર્ડ નં. 3માં પાણીના સંપનું  પણ લોકાર્પણ કરાયું મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત અને પાણીના સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની કામગીરીનું ખાતમુર્હુત તેમજ પાણીના...

મોરબીની કંસારા શેરી-દફતરી શેરી- કુબેરનાથ શેરી ના રોડ નું ખાતમુહૂર્ત કરાયું

મોરબી:મોરબીની કંસારા શેરી-દફતરી શેરી- કુબેરનાથ શેરી ના રોડ નું ખાતમુહૂર્ત કરાયું હતું તા.૨૧.૧.૨૦૨૧ ને ગુરૂ વાર ના બપોરે ૪.૧૫વાગે વોડ નં -૫ ના રોડનુ ખાત મુહૂર્ત કરેલ જે માજી નગરપતી અનોપસિહ જાડેજા...

મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ મળ્યો, FSL ની ટીમે તાપસ શરુ કરી

મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની બાળકી બે દિવસ પહેલા જ લાપતા થઇ હતી  પોલીસે હતભાગીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો, શકમંદોની ઊંડી પૂછપરછ પણ હાથ ધરી મોરબી : તાજેતરમા મોરબી નજીક આવેલા સીરામીક કારખાનામાં...

મોરબીના નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા ઘરે-ઘરે જઈ સેવાસેતુની કામગીરી કરાઈ

માળીયા (મી.) : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા સેવસેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેવાસેતુ કાર્યક્રમમાં કરવામાં આવેલ કામગીરીના પુરાવા નાના દહીંસરા ગામના અરજદારના ઘર-ઘર સુધી...

હડમતીયા : નકલંકધામ ખાતે 28મીએ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

હડમતીયા : હાલ હડમતીયામાં નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ-રાજકોટના સહયોગથી સ્વ. ગોપાલભાઈ જેરામભાઈ સવાડિયાના સ્મર્ણાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન આગામી તા. 28ને ગુરુવારે બપોરે 3થી 6 કલાકે નકલંકધામ ખાતે કરવામાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...