Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ઈન્ડિયન મેડિકલ એશોસીએશનના પ્રમુખ- ઉપ પ્રમુખ તથા મંત્રી ની વરણી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તાજેતરમાં મોરબી ખાતે ઈન્ડીયન મેડિકલ એશો. ના નવા પ્રમુખ તથા મંત્રી પદે હોદ્દેદારો ની વરની કરવામાં આવેલ હતી વિગત મુજબ ગઈકાલે ઇન્ડિયન મેડિકલ એશો. મોરબી શાખાનો પડગ્રહણ સમારોહ...

મોરબી બાર એસોના પ્રમુખ દ્વારા વકીલ અને નોટરીને માસ્ક-હોમિયોપેથીક ગોળીનું વિતરણ

મોરબી: કોરોના કહેર સતત વધી રહ્યો છે અને મોરબીમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ વકીલ અને નોટરીને માસ્ક તથા હોમીયોપેથીક ગોળીનું...

મોરબી: જૂના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા રાખવા મુદ્દે ઝઘડાનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોનો રીક્ષાચાલક...

મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે રિક્ષા પાર્ક કરવા મુદ્દે રીક્ષાચાલક યુવકને આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી રીક્ષાચાલક યુવક પર ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા...

મોરબી: સિરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે ક્લિનિકનો પ્રારંભ

મોરબી : તાજેતરમા મોરબીના સીરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇટાલીકા દવાખાનાનો મુખ્ય ઉદ્દેશ સમાજ સેવાનો છે. જેથી, ઇટાલીકા દવાખાનામાં દર્દીને માત્ર...

મોરબીમાં વધુ પેસેન્જર અને ટ્રાફિક નિયમો તોડવા બદલ રીક્ષા સહિત વાહનો સામે કાર્યવાહી

મોરબી : તાજેતરમા ઘણા દિવસોથી મોરબી જિલ્લામાં ઓટો રીક્ષા ચાલકો સહિત અન્ય વાહન ચાલકો સામે નિયમોનું ઉલ્લંધ રોકવા બાબતે ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને ઓટો રીક્ષા ચાલકો સોશિયલ ડિસ્ટન્સનું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...