Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આરોગ્ય વિભાગ કોરોના પોઝીટીવ કેસનો આંક કેમ છુપાવે છે ?

મોરબી: કોરોનાના કેસો સતત વધી રહ્યા હોય અને વધતા કોરોના કહેર વચ્ચે કોરોના કેસનો આંક છુપાવવામાં આવતો હોય તેવા ગંભીર આક્ષેપ જાગૃત યુવાન દ્વારા કરવામાં આવ્યા છે મોરબીના જાગૃત યુવા પંકજ રાણસરીયા...

મોરબીમાં સગીરાને ભગાડી ગયેલા આરોપી ને ઝડપી લેતી બી-ડીવીજન પોલીસ

મોરબી: તાજેતરમા સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના ગુનામાં સગીરાનું અપહરણ કરી લઇ જતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે. ગત તા. 16...

મોરબી: મુખ્યમંત્રી આવાસની મહિલાઓએ સતત બીજા દિવસે પાલિકા કચેરીએ દેખાવો

મોરબી: રહીશો દ્વારા સતત બીજા દિવસે રામધૂન બોલાવી વિરોધ કરવા આવ્યા : ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ કે આવાસ યોજનામાં લોકો ગેરકાયદેસર રહે છે અને સ્થાનિક રાજકીય ષડયંત્ર ના લીધે આવા દેખાવો...

મોરબી: બરવાળા ગામ નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત

મોરબી: બરવાળા નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવ મામલે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે માળિયાના મોટાભેલા ગામના રહેવાસી રતિલાલભાઈ છગનભાઈ અબાસણીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ...

તંત્રની ફરી ઉડી ધજજીયા : મોરબીમાં ગટરના પાણી વચ્ચેથી સ્મશાનયાત્રા કાઢવી પડી!!

મોરબી: છેવાડાના વિસ્તારને તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે આઝાદીના આટલા વર્ષો બાદ અનેક વિસ્તારો હજુ વિકાસથી વંચિત જોવા મળે છે આવી જ સ્થિતિ મોરબીના લાયન્સનગર વિસ્તારની છે જ્યાં ગટરના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...