Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી સિરામિક એસોના હોદેદારો દ્વારા મચ્છુ 2 ડેમ ખાતે વૃક્ષારોપણ કર્યું

મોરબી: આજે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિતે મોરબી સિરામિક એસોના પ્રમુખો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું તા. ૧૬ ના રોજ વિશ્વ ઓઝોન દિવસે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા...

મોરબી જીલ્લાના ત્રણ ગામોમાં સ્વયંભુ લોકડાઉન

મોરબી: તાજેતરમા જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં ગામડાઓ સુધી પણ કોરોના પહોંચી ગયો છે ત્યારે ટિકર,લુણસર,અને ડાયમંડ નગર સહિતના ગામડાઓ હરકતમાં આવ્યા છે અને ગ્રામજનોએ સ્વયંભુ...

આજે વડાપ્રધાન મોદી ના 70માં જન્મદિને અજય લોરીયા દ્વારા 15,000 માસ્ક અને 7000 સેનિટાઈઝર...

મોરબી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિન નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા 15,000 થી વધુ માસ્ક અને 7,000 જેટલા સેનીટાઈઝરનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું આ...

મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી

મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં...

મોરબી: પોલીસે એક જ મહિનામાં માસ્ક વિનાના ફરતા ૨૩ હજાર લોકોને ૬૫ લાખનો દંડ...

મોરબી: તાજેતરમા લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે જેથી પોલીસને ના છૂટકે કાર્યવાહી કરવી પડે છે આજદિન સુધી પોલીસે પણ ની શુલ્ક પણે માસ્ક વિતરણ કર્યા છે છતાં લોકો પોતાની જવાબદારી સમજતા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...