Thursday, February 19, 2026
Uam No. GJ32E0006963

મોરબી: અયોધ્યા મંદિરને રૂ. 21 લાખ નું દાન આપવા બદલ અજયભાઈ લોરીયાનું ભાજપ અગ્રણીઓ...

મોરબી: યુવા ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી અજયભાઈ લોરીયા દ્વારા અયોધ્યા મંદિરને રૂ. 21 લાખ નું દાન આપવા બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમા મળેલ માહિતી મુજબ મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સામાજિક...

મોરબી: રાજપર રોડ પર મામા સાહેબ મિત્ર મંડળ દ્વારા ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા

મોરબી: રાજપર રોડ પર મામા સાહેબ મિત્ર મંડળ દ્વારા ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા હતા જેમાં ઘણાજરૂરિયાત મંદ લોકોએ લાભ લીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર રાજપર રોડ પર મામા સાહેબ મિત્ર...

મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ બરોડા નું પાસબુક પ્રિન્ટર બંધ હોવાની...

(રિપોર્ટ: દિનેશ વાછાણી) મોરબી: મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ  બરોડા નું પાસબુક પ્રિન્ટર ખરાબ હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક...

મોરબી: જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો કરનાર આરોપીઓ પર ગુનો દાખલ

  મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલોકરનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ: આરોપીઓ પર કડક કાર્યવાહી કરવા માંગ મોરબીમા ગઈકાલે જેતપર રોડ ઉપર પીપળી ગામે આવેલ...

મોરબી: પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો

મોરબી: પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો કરવામાં આવ્યાની ખબર મળી રહી છે આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી છે. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...