મોરબી અને હળવદ તાલુકામાં કોરોનાના ૦૬ કેસ, ૧૧ દર્દી સ્વસ્થ થયા
મોરબી જીલ્લામાં કોરોના કેસો ઘટી રહ્યા છે આજે મોરબી તાલુકામાં ૦૫ અને હળવદ તાલુકાનો ૦૧ કેસ મળીને નવા ૦૬ કેસ નોંધાયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૫ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય...
મોરબી: આરસીસી ક્લબ ઓફ ટીકર દ્વારા હવનકુંડ બનાવવામાં આવ્યો
ટીકર અને આજુબાજુના ગામના લોકોને પણ હોમ હવન વખતે ઉપયોગ કરી શકાય એવો હવનકુંડ બનાવવામાં આવ્યો છે.
આર.સી.સી. ક્લબ ઓફ ટીકર દ્વારા ગ્રામજનોને ઘરે આવતા પ્રસંગોમાં, ધાર્મિક વિધિ વિધાનમાં તેમજ ગામમાં ઉજવાતા સામુહિક...
મોરબીમા કોરોના વેક્સીનનો ૫૩૪૦ ડોઝનો જથ્થો આવી પહોંચ્યો
મોરબીમા કોરોના મહામારીને પગલે નવ માસથી સમગ્ર ગુજરાત અને દેશના નાગરિકો વેક્સીન ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે ઇન્તજારનો અંત આવ્યો છે અને આજે મોરબીને ફાળવેલ ૫૩૪૦ ડોઝનો...
મોરબી: પતંગબાજોનું જામ્યું છે પતંગયુદ્ધ
મોરબીમા દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી, આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું : તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર ,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ટ સાથે મકરસંક્રાંતિએ દાન-પૂર્ણયની સરવાણી...
ઉત્તરાયણના શુભ દિવસે દાન પુણ્ય કરવાથી મળે છે બે ગણું પુણ્ય જાણો માહિતી
મહાભારતના સમયના ભીષ્મ પિતામહે પણ પ્રાણ ત્યાગવા માટે છ મહિના સુધી સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશે તેની રાહ જોઈ હતી.
મોરબી: આજે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે છે તેને સંક્રાતિ કહે છે....


















