Sunday, August 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીની જનકનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘુસ્યા : જુના ઘંટીલા પ્લોટ એરિયા પાણીમાં ગરક

મોડપર અને બીલીયા ગામ વચ્ચેનો રસ્તો ધોવાયો : રાજપર, કુંતાસી, ફડસર, બોડકી, જીંજોડા, વર્ષામેડી સહિતના ગામો બેટમાં ફેરવાયા મોરબી : મોરબી જિલ્લામાં સવારથી અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાન સર્જાયું...

મચ્છું-2 ડેમની પાણી સપાટી 0.23 ફૂટ વધી : ડેમ 74.70 ટકા જેટલો ભરાયો

મચ્છું-1 ડેમ 77 ટકા ભરાયો : મચ્છું-3 ડેમ 80 ટકા ભરાયો અને પાણીની વધુ આવકને પગલે બે દરવાજા ખોલાયા મોરબી : આજે સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે...

મોરબીમાં 4 ઈચ વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો જળબબંબાકાર બન્યા

ચાલુ વરસાદે શનાળા રોડ નદીમાં ફેરવાયો, મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા, ઘણી જગ્યાએ ઘરમાં પાણી ઘુસી ગયા મોરબી : આજે મોરબીમાં ધોધમાર ચાર ઈચ જેવો વરસાદ પડતાં જ ઠેરઠેર પાણી ભરાયા હતા.ખાસ કરીને...

મોરબી અને ટંકારામાં સિધ્ધીવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ કોરોના મહામારી ને લઈને ગણેશ ઉત્સવ...

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) સમગ્ર વિશ્વમાં કરોનાએ ભરડો લીધો છે ત્યારે આ કોરોનાની મહામારી માં જાહેર ગણેશ ઉત્સવ મોકૂક રાખવામાં આવે છે જેની જાણ કરતા સિધ્ધીવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ ના અગ્રણી અરવિંદભાઈ...

મોરબી-વાંકાનેરમાં ઘેર ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…

મોરબી: મોરબીમાં કોરોના કહેર વચ્ચે પણ લોકોએ સાદાઈ પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી જેમાં ઘરે બેઠા વિવિધ પારિવારિક રમતો અને મીઠાઈ ફરસાણ સાથે ભગવાન શ્રીકૃષ્ણનું મો મીઠું કરાવી જન્માષ્ટમી પર્વ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...