Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

મોરરબી: સીધી ભરતીના ત્રણ પીઆઇને મોરબીમાં પોસ્ટિંગ કરાયું

મોરબી : હાલ પોલીસ વિભાગ દ્વારા કરાઈ એકેડમી ખાતે ફરજ બજાવતાં જીપીએસસીમાં સીધી ભરતી થી પાસ થઈ પીઆઈ થયેલા 94 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં ત્રણ નવા પીઆઈની નિમણુંક કરવામાં...

મોરબી જિલ્લામાં કોવિડ-૧૯ વેકસીન આપવા સંદર્ભે આજથી ડોર ટુ ડોર સર્વે શરુ

શહેરમાં 50 વર્ષથી વધુ ઉંમરના તથા બીમારી ધરાવતા લોકોની વિગતો મેળવી ડેટા તૈયાર કરાશે : તૈયારી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગ પણ યોજાઇ મોરબી : તાજેતરમા કોવીડ-૧૯ વેકસીન તૈયાર થયા બાદ...

મોરબી અને વાંકાનેર પાલિકામાં ચીફ ઓફિસરોની વહીવટદાર તરીકે નિમણુંક કરાઈ

શહેરમા જ્યા સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી તમામ પાલિકાઓમાં ચીફ ઓફિસરોને વહીવટી વડાની જવાબદારી સોંપતા મુખ્યમંત્રી મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જે નગરપાલિકાઓની મુદત પૂર્ણ થાય છે તેવી મોરબી...

મોરબીની ગોકુલમથુરા સોસાયટીમાં ૨૯ જેટલા એપાર્ટમેંન્ટમાં મંજુરી વગર જ બાંધકામ કરવા બદલ નોટીસ ફટકારાઇ

મોરબી શહેરમાં ગેરકાયદેસર તેમજ આડેધડ બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે શહેરમાં ગમે ત્યાં બહુમાળી ઈમારતો ખડકી દેવામાં આવી રહી છે ત્યારે મોરબીના મેઈન કેનાલ રોડ દલવાડી ચોક પાસે ગોકુલ મથુરા સોસાયટીમાં બનતા...

મોરબીમાં ડિસેમ્બર મહિના ના પ્રથમ સપ્તાહમાં જ 140 લોકો થયા કોરોના સંક્રમિત, 40...

લગ્ન સિઝન તેમજ શિયાળાની શરૂઆતને પગલે કોરોના ના કેસમાં વધારો જોવા મળ્યો  મોરબી : હાલ દિવાળી પર્વ બાદથી મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. નવેમ્બર મહિના 458 દર્દીઓ નવા આવ્યા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...