મોરબી : આયુર્વેદ ડોક્ટરોને ઓપરેશનની મંજૂરી આપવા બાબતના વિરોધમાં તબીબોની હડતાલ
હડતાલમાં 190 જેટલા તબીબો જોડાયા, હડતાલ દરમ્યાન ઇમરજન્સી સેવા અને કોરોનાની સારવાર ચાલુ રખાશે
મોરબી : હાલ આયુર્વેદ તબીબોને ઓપરેશનની મંજૂરી આપવાના વિરોધમાં આજે મોરબી ઈન્ડિયન મેડીકલ એસો. બ્રાન્ચના નેજા હેઠળ તબીબો...
મોરબી પંથકમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું, આજે પણ વાદળછાયું વાતાવરણ
મોરબી : હાલ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે સવારથી મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. તેમજ મોડી રાત્રે...
મોરબીના ઘુંટુ રોડ નજીક આકૃતિ સીરામીક પાસે કાર નાલામાં ખાબકી
(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આકૃતિ સીરામીક પાસે અકસ્માતે એક કાર નાલા માં ખાબકી હતી
મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આકૃતિ સીરામીક પાસે અકસ્માતે એક કાર નાલા...
મોરરબી: પીપળી-જેતપર રોડ ફોરટ્રેક કરવા તથા જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ બનાવવા રજૂઆત
મોરબી શહેરના લાતીપ્લોટમાં ભૂગર્ભ ગટર, રોડ અને લાઈટની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા રાઘવજીભાઇ ગડારા દ્વારા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને અપીલ
મોરબી : હાલ મોરબી જીલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા લાતીપ્લોટ...
મોરબીની આંગડિયા પેઢીના કર્મચારીએ રૂપિયા ૪૩.૨૦ લાખથી વધુની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
મોરરબી: સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના ઉડ ગામના રહેવાસી અને હાલમાં વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા મગનભાઈ ઉકાજી પ્રજાપતિએ મોરબી સીટી એ ડીવીઝન ફરિયાદ નોધાવી...


















