Tuesday, May 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી: સ્વજનના મૃત્યુ બાદ પરિવારજનોએ ચક્ષુદાન કરી માનવતાનું ઉદાહરણ આપ્યું

મોરબીમાં તાજેતરમા ચક્ષુદાન અને અંગદાન જેવા સેવાકાર્યો મામલ જાગૃતતા જોવા મળી રહી છે અને તાજેતરમાં સ્વજનનું મૃત્યુ થયા બાદ પરિવારે ચક્ષુદાન કર્યું હતું મૃત્યુ બાદ અંગદાન અને ચક્ષુદાન થકી અન્યને નવજીવન આપી...

મોરબીમાં સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ દાખલ

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા સગીરાને એક શખ્સ ભગાડી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં...

મોરબી : કોરોના ધીમો પડતા દિવાળીના તહેવારની રોનક બજારમાં જોવા મળી

દિવાળીની ખરીદીની ધીમીગતીએ જામતા માહોલથી છેલ્લા દિવસોમાં દરેક વસ્તુઓની ધૂમ ખરીદી થાય તેવી વેપારીઓને આશા અને ઉમીદ મોરબી : હાલ સ્વયં શિસ્ત અને સાવધાનીથી હવે કોરોનાનું જોર ધીમું.પડ્યું છે.આપત્તિઓનો ખુમારી પૂર્વક સામનો...

કોઈની લાગણી દુભાવવાનો જરા પણ ઈરાદો નહોતો, હું મારા શબ્દો પાછા ખેચુ છું :...

મોરબીની ચૂંટણી સભામાં અનુસૂચિતજાતિ અંગે ઉચ્ચારેલા ગેરબંધારણીય શબ્દે નાયબ મુખ્યમંત્રીએ ફેસબુક પર પોતાની પોસ્ટમુકી ખુલાસો કર્યો મોરબી : તાજેતરની મોરબીમાં પેટા ચૂંટણી દરમિયાન એક જાહેર સભા દરમિયાન અનુ.જાતિ વિશે ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરવા...

મોરબી : લાલપર પાસેથી કેનાલમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ થઈ

મહેન્દ્રનગરમાં રહેતો માનસિક બીમાર યુવાન કેનાલમાં પાણી પીવા જતા સમયે અકસ્માતે ડૂબી જતાં મોત થયાનું તપાસમાં જાણવા મળ્યું : મોરબી : આજે મોરબી-વાંકાનેર હાઇવે સ્થિત લાલપર ગામ નજીક નર્મદાની કેનાલમાંથી મળી મૃતક યુવાનની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe