10 તારીખે પેટા ચૂંટણીની મતગણતરી : બપોરે 2 વાગ્યા સુધીમાં પરિણામ આવવાની શકયતા
મોરબી: પોલી ટેક્નિજકલ કોલેજ, ઘુંટુ ખાતે મતગતરી થશે : બે બ્લોકમાં 14 ટેબલમાં 39 કર્મીઓ કરશે EVMની મત ગણતરી થશે : એક બ્લોકમાં પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરાશે : કોરોનાના પગલે...
નર્મદા યોજનાની મોરબી-માળીયાની માઇનોર કેનાલોના અધૂરા કામો પુરા કરવાની ખાસ માંગ
માળીયાબ્રાંચ, ધાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચની ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર તેમજ વોટર કોર્ષના કામો પણ તાત્કાલિક પૂરા કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલોના અધૂરા પડેલા કામો તાત્કાલિક ધોરણે પુરા...
મોરબીના સરદારબાગમાં વૃક્ષોને આડેધડ કાપી નાખ્યાની ચીફ ઓફિસરને ખાસ રજુઆત
વૃક્ષોની ડાળખીઓ વધી ગઈ હોવાથી કાપવામાં આવી છે : ચીફ ઓફિસર
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં આડેધડ વૃક્ષો કાપી નાંખયાની ઘટનાના વીડિયો વાયરલ થયા છે. આ ગંભીર...
હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની માંગ સાથે કાર્યપાલક ઈજનેરને રજુઆત
હળવદ: તાજેતરમા હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ તેમજ માટી કાપ કાઢ્યો જ ન હોવાથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.આથી ભારતીય કિશાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ...
મોરબી: સ્વજનના મૃત્યુ બાદ પરિવારજનોએ ચક્ષુદાન કરી માનવતાનું ઉદાહરણ આપ્યું
મોરબીમાં તાજેતરમા ચક્ષુદાન અને અંગદાન જેવા સેવાકાર્યો મામલ જાગૃતતા જોવા મળી રહી છે અને તાજેતરમાં સ્વજનનું મૃત્યુ થયા બાદ પરિવારે ચક્ષુદાન કર્યું હતું
મૃત્યુ બાદ અંગદાન અને ચક્ષુદાન થકી અન્યને નવજીવન આપી...