Saturday, May 10, 2025
Uam No. GJ32E0006963

મોરબી-માળિયા બેઠક માટે ભાજપ તરફથી બ્રિજેશ મેરજાના નામની સતાવાર જાહેરાત કરાઈ

તા.13 અથવા 14એ ફોર્મ ભરે તેવી સંભાવના  મોરબી : હાલ મોરબી- માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સતાવાર રીતે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે અન્ય છ બેઠકોના...

નવરાત્રીમાં એક કલાક માટે ગરબીનું પૂજન કરવાની છૂટ, 200થી વધુ લોકોને એકત્ર થવા ઉપર...

સરકારે નવરાત્રી સહિતના તહેવારો માટે જાહેર કરી મહત્વની ગાઈડલાઈન મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.જે અનુસાર કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં...

મોરબી અને રાજકોટ હાઇવે પર રૂ. 49 લાખની GST ચોરી પકડાઈ

જીએસટી મોબાઇલ સ્કવોર્ડ સીરામીક માલની હેરફેર કરતા ટ્રકોમાં સઘન ચેકિંગ કરીને 21 જેટલા વાહનોને બિલ વગર ઝડપી લેવાયા  મોરબી : તાજેતરમા મોરબી સીરામીક એકમોનો માલ બીલ વગર જ મોકલાતો હોવાની ફરિયાદો વચ્ચે...

મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક આધેડે ગળેફાંસો ખાઈ મોત આપઘાત.મોરબી શહેરમાં L.E. કોલેજની બાજુમાં અગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ઝુપડામાં રહેતા ભલાભાઇ છગનભાઇ બારીયા (ઉ.વ. 45)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાસો ખાઇ આપઘાત...

મોરબી વરીયા મંદિર મુકામે પાંચ દિવસ સુધી વિનામુલ્યે ઉકાળા વિતરણ કેમ્પ

કોરોના વૈશ્વિક મહામારીના કારણે હમણા છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ મોરબીમા ઝડપભેર વધી રહયુ છે ત્યારે નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબીના માર્ગદર્શન તેમજ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...