Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ચાર માસ અગાઉ ધાડ પાડવાના ઇરાદે ઝડપાયેલા ચાર પૈકી નાસી છૂટેલો આરોપી...

ગેરકાયદે રિવોલ્વર સહિતના ઘાતક હથિયારો સાથે ઝડપાયેલા 4 પૈકી નાસી છૂટેલા આરોપીને રાજકોટ રેંજની ટીમે વીંછીયાથી દબોચ્યો મોરબી : આ વર્ષના ગત જૂન માસમાં મોરબી જિલ્લાના જાંબુડિયા ગામેથી ચાર શખ્સોને ઘાડ પાડવાના ઈરાદા...

મોરબીમા રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત

મોરબી : તાજેતરમા મોરબીમાં બહુચર એજીંનીયરીંગમાં રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા....

મોરબીમા હાથરસમાં દુષ્કર્મ અને કચ્છમાં વકીલની હત્યાના વિરોધમાં SSD દ્વારા પોસ્ટર સાથે મૌન વિરોધ

મોરબી : હાલ દેશભરમાં હાલ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં એક યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, હત્યા અને ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપવાને બદલે યુવતીનો મૃતદેહ પરીવારની મરજી વિરુદ્ધ...

મોરબીમા યુવાનને માર મારી રિક્ષામાં તોડફોડ

એક શખ્સ સામે હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ મોરબી : તાજેતરમા મોરબીમાં વેચાતી લીધેલી રીક્ષાના બાકી પૈસાની ઉઘરાણી મામલે યુવાનને એક શખ્સે માર મારી રિક્ષામાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો...

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા યુપીની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન

કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢી પ્રતીક ધરણા પ્રદર્શન કરીને જઘન્ય અપરાધ કરનાર નરાધમોને કકડ સજા આપવાની માંગણી  કરાઈ મોરબી : હાલમા ઉત્તરપ્રદેશના હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...