Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા – તાલુકા અને વાંકાનેર તાલુકા પંચાયતના સીમાંકનનો આખરી આદેશ જાહેર કરાયો

રાજય ચૂંટણી આયોગે 2 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અનામત, સામાન્ય બેઠક અંગે પણ આદેશ કર્યો મોરબી : તાજેતરમા કોરોના મહામારી વચ્ચે યોજાઇ રહેલી મોરબી વિધાનસભાની પેટા ચુંટણી સાથે સાથે હવે રાજય ચૂંટણી...

મોરબીમાં બાયો ડીઝલ વેચનારા પર તબાહી, 3 પંપમાંથી 19.65 લાખનો મુદામાલ જપ્ત કરાયો

તાજેતરમાં મોરબી જીલ્લામાં ગેરકાયદેસર બાયો ડીઝલની બુમરાણ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ આજે જીલ્લાના પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી જેમાં ત્રણ સ્થળેથી બાયો ડીઝલનો જથ્થો મળી આવતા ૧૯.૬૫ લાખનો જથ્થો...

મોરબીના બરતરફ કરાયેલ શિક્ષણની તરફેણ કરનાર શિક્ષક સંઘ સામે ભેદભાવની નીતિના આક્ષેપ ?

તાજેતરમા મોરબીમાં પરીક્ષા દરમિયાન ફરજ પરના શિક્ષક સાથે ઝપાઝપી કરનાર શિક્ષકને બરતરફ કરાયો હોય જે મામલે શિક્ષક સંઘે શિક્ષણ નિયામક સમક્ષ રજૂઆત કરી હતી જે અંગે મોરબી રાજપૂત સમાજે શિક્ષક સંઘને...

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો પણ કોરોના સંક્રમિત થયા

અમૃતિયા પરિવાર ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થઈ ચૂક્યો હોવાની માહીતી સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને ક્વોરોન્ટાઈન થવા અપીલ મોરબી: મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો...

News@8:00pm : મોરબી જિલ્લામાં આજે 19 કોરોનાના કેસ નોંધાયા, 2 દર્દીના મોત

આજે મોરબી તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા : આજે મોરબી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીના મૃત્ય થયા પણ સત્તાવાર એક પણ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...