Wednesday, April 15, 2026
Uam No. GJ32E0006963

મોરબી : કોલગેસના આકરા દંડને પગલે ૧૦૦ જેટલા સિરામિક એકમોનું અસ્તિત્વ જોખમમાં

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ કોલગેસનો ઉપયોગ બંધ થઇ જવા છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ફટકાર્યો  દંડ : હાલ મામલો હાઇકોર્ટ સુધી  : સિરામિક ઉદ્યોગને બચાવવા સરકારની દરમિયાનગીરી ઇચ્છતા ઉદ્યોગકારો મોરબી : હાલ...

મોરબી-માળિયા બેઠક માટે ભાજપ તરફથી બ્રિજેશ મેરજાના નામની સતાવાર જાહેરાત કરાઈ

તા.13 અથવા 14એ ફોર્મ ભરે તેવી સંભાવના  મોરબી : હાલ મોરબી- માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સતાવાર રીતે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે અન્ય છ બેઠકોના...

નવરાત્રીમાં એક કલાક માટે ગરબીનું પૂજન કરવાની છૂટ, 200થી વધુ લોકોને એકત્ર થવા ઉપર...

સરકારે નવરાત્રી સહિતના તહેવારો માટે જાહેર કરી મહત્વની ગાઈડલાઈન મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.જે અનુસાર કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં...

મોરબી અને રાજકોટ હાઇવે પર રૂ. 49 લાખની GST ચોરી પકડાઈ

જીએસટી મોબાઇલ સ્કવોર્ડ સીરામીક માલની હેરફેર કરતા ટ્રકોમાં સઘન ચેકિંગ કરીને 21 જેટલા વાહનોને બિલ વગર ઝડપી લેવાયા  મોરબી : તાજેતરમા મોરબી સીરામીક એકમોનો માલ બીલ વગર જ મોકલાતો હોવાની ફરિયાદો વચ્ચે...

મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક આધેડે ગળેફાંસો ખાઈ મોત આપઘાત.મોરબી શહેરમાં L.E. કોલેજની બાજુમાં અગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ઝુપડામાં રહેતા ભલાભાઇ છગનભાઇ બારીયા (ઉ.વ. 45)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાસો ખાઇ આપઘાત...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe